મહુવાના બાંભણીયામાં 6 લોકોનો હુમલો: આધેડને બાળકોના ઝઘડામાં માર મારવામાં આવ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ.
મહુવાના બાંભણીયામાં 6 લોકોનો હુમલો: આધેડને બાળકોના ઝઘડામાં માર મારવામાં આવ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ.
Published on: 26th April, 2026

ભાવનગરના મહુવાના બાંભણીયા ગામે બાળકોના ઝઘડામાં છોકરાને માર મારવા બદલ રાજુલાના આધેડને 6 શખ્સોએ પાઈપ વડે માર માર્યો. આ ઘટનાની ફરિયાદ ખુટવડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગભરુભાઈ ભુકણે વનરાજ દેસાઈ સહિત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે.