અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં નવો ખુલાસો!
અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં નવો ખુલાસો!
Published on: 18th July, 2026

અમદાવાદના મેહમુદપુરા ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ફેક્ટરીનો કાળો ઈતિહાસ છે, કારણ કે 2014માં પણ અહીં વિસ્ફોટ થયો હતો જેમાં એક 14 વર્ષીય સગીરનું મોત થયું હતું. સંચાલકોની ગંભીર બેદરકારી અને કાયદાકીય છીંડાનો લાભ લેવાની વૃત્તિ પ્રકાશમાં આવી છે. પોલીસના નેગેટિવ રિપોર્ટ છતાં ફેક્ટરી કાર્યરત હતી તે તપાસનો વિષય છે. મુખ્ય સંચાલક રમીલાબહેન ડોડિયા સારવાર હેઠળ છે.