PMની અપીલ બાદ ગુજરાતીઓ ફોરેન ટ્રિપ કેન્સલ કરી, દેશભરમાં ફરવા લાગ્યા.
PMની અપીલ બાદ ગુજરાતીઓ ફોરેન ટ્રિપ કેન્સલ કરી, દેશભરમાં ફરવા લાગ્યા.
Published on: 13th May, 2026

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ બાદ ગુજરાતીઓ ફોરેન ટ્રિપ કેન્સલ કરી રહ્યા છે. સુરતની 3 યુવતીઓએ વિયેતનામ ટૂર રદ કરી દાર્જીલિંગ જવાનો નિર્ણય લીધો છે. આનાથી ઇન્ટરનેશનલ ઇન્ક્વાયરીમાં 10થી 30%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. વેડિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ 'વેડ ઈન ઈન્ડિયા'ની અપીલ બાદ ઈન્ક્વાયરીનો ધસારો વધ્યો છે. સ્થાનિક પ્રવાસન સ્થળો અને હોટલ ઉદ્યોગને વેગ મળવાની સાથે દેશનું હૂંડિયામણ પણ બચશે.