નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે.
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે.
Published on: 13th May, 2026

ધો.૧૨ બાદ મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા નીટ પરીક્ષાનું મહત્વ હોય છે. ભાવનગરના ૧૫ કેન્દ્રો પર ૪૯૨૨ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પરંતુ પેપર લીક થતા અંતે આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાતા મહેનતુ અને કાર્યદક્ષ છાત્રોમાં નારાજગી ફેલાઇ છે. જ્યારે પરીક્ષા રદ્દ કરવાના નિર્ણય સામે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જરૃરી મહત્વપૂર્ણ માંગણીઓ પણ નેશનલ ટેસ્ટીંગ એજન્સી સમક્ષ કરાઇ છે.