દાહોદમાં વીજ લાઈનમાં આગ, વાયરો તૂટ્યા: રહીશોની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી.
દાહોદમાં વીજ લાઈનમાં આગ, વાયરો તૂટ્યા: રહીશોની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી.
Published on: 13th May, 2026

દાહોદના ગોદી રોડ પર વીજ લાઈનમાં આગ લાગી. ઉનાળામાં વીજ વપરાશ વધતાં ઓવરલોડને કારણે શોર્ટ સર્કિટથી ઘટના બની. આગથી વાયરો તૂટી પડ્યા, પરંતુ રહીશોએ રેતી નાખી આગ પર કાબૂ મેળવ્યો. MGVCL ટીમ દ્વારા વીજ પુરવઠો કાપી સમારકામ કરાયું. રહીશોએ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની માંગ કરી.