યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો: ૧૧નાં મોત, ૫૩ ઘાયલ, ધાર્મિક સ્થળમાં આગ
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો: ૧૧નાં મોત, ૫૩ ઘાયલ, ધાર્મિક સ્થળમાં આગ
Published on: 16th June, 2026

રશિયાએ સમગ્ર રાતમાં યુક્રેનના કીવ, ખાર્કિવ અને નિપ્રો શહેરો પર ૬૧૧ ડ્રોન અને ૭૦ મિસાઇલ છોડી, જેમાં ૧૧ લોકોનાં મોત થયા છે અને ૫૩ ઘાયલ થયા છે. એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળમાં પણ આગ લાગી હતી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ G-7 દેશોને રશિયા સામે જવાબી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. આ હુમલાઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બંને દેશોના નેતાઓની વાતચીત બાદ થયા છે.