મોરબી વોર્ડ સફાઈ નિરીક્ષણ: પાણીનો બગાડ કે કચરો સળગાવ્યો તો ખેર નહીં
મોરબી વોર્ડ સફાઈ નિરીક્ષણ: પાણીનો બગાડ કે કચરો સળગાવ્યો તો ખેર નહીં
Published on: 13th May, 2026

મોરબી મનપા અધિકારીઓ ફિલ્ડમાં ઉતરી વોર્ડ વાઇઝ સફાઈ ચકાસણી કરી રહ્યા છે. પાણીનો બિનજરૂરી બગાડ કે જાહેરમાં કચરો સળગાવનાર સામે કડક કાર્યવાહી કરાશે. અધિકારીઓએ ગંદકી, કચરા નિકાલ, જાહેર શૌચાલય, નાલા સફાઈની સમીક્ષા કરી યોગ્ય આદેશો આપ્યા છે.