ગુજરાતમાં 'રિઝર્વેશન હટાવો' કેમ્પેઇનની અસર
ગુજરાતમાં 'રિઝર્વેશન હટાવો' કેમ્પેઇનની અસર
Published on: 31st July, 2026

દેશભરમાં 'રિઝર્વેશન હટાવો આંદોલન' (RHA) ને વેગ મળ્યો છે, જેની અસર હવે ગુજરાતમાં દેખાઈ રહી છે. પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના આગેવાનો સમીક્ષા અને જરૂરિયાતમંદોને લાભ આપવાની હિમાયત કરે છે. બીજી તરફ, આદિવાસી અને ઠાકોર સમાજના નેતાઓ હાલની અનામત વ્યવસ્થા યથાવત રાખવાની માંગ કરી રહ્યા છે. ઠાકોર સમાજના નેતા બળદેવજી ઠાકોરે આ ઝુંબેશ RSS અને ભાજપના દોરીસંચારમાં ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે.