ઘરમાં અગરબત્તી પ્રગટાવતી વખતે આ ભૂલો ટાળો
ઘરમાં અગરબત્તી પ્રગટાવતી વખતે આ ભૂલો ટાળો
Published on: 08th September, 2026

ઘરમાં અગરબત્તી પ્રગટાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પડદા, લાકડાની વસ્તુઓ, પ્રાણીઓ અને પંખાની નજીક અગરબત્તી પ્રગટાવવાથી આગ લાગી શકે છે. અગરબત્તીને હંમેશા પૂજા સ્થળમાં સુરક્ષિત અને સ્થિર જગ્યાએ, અગરબત્તી સ્ટેન્ડ, ધાતુની થાળી અથવા સિરામિકના હોલ્ડરમાં રાખવી જોઈએ. તેને જ્વલનશીલ વસ્તુઓથી દૂર રાખવી હિતાવહ છે.