નર્મદા: ભારે વરસાદે ધોવાયેલા કેવડિયા-તણખલા માર્ગ પર ડાયવર્ઝનની કામગીરી પુનઃ શરૂ.
નર્મદા: ભારે વરસાદે ધોવાયેલા કેવડિયા-તણખલા માર્ગ પર ડાયવર્ઝનની કામગીરી પુનઃ શરૂ.
Published on: 04th August, 2026

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા કેવડિયા-તણખલા માર્ગ પર ધોવાઈ ગયેલા ડાયવર્ઝનની પુનઃસ્થાપનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચેઇનેજ-19 ખાતે ડાયવર્ઝનનું કામ પ્રગતિમાં છે, જ્યારે ચેઇનેજ-12, 13 અને 20 ખાતે ડાયવર્ઝન પૂર્ણ થતાં વાહન વ્યવહાર ફરી શરૂ થયો છે. અસરગ્રસ્ત સ્થળોએ ઝડપી કામગીરી કરીને માર્ગોને વહેલી તકે ખુલ્લા મુકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.