જગતમંદિર ચોક સહિતના માર્ગો પર દબાણો હટાવી ખુલ્લા કરાયા.
જગતમંદિર ચોક સહિતના માર્ગો પર દબાણો હટાવી ખુલ્લા કરાયા.
Published on: 13th May, 2026

અધિક માસ દરમિયાન ભાવિકોની સંભવિત ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી, દ્વારકાના મંદિર ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પથારા, સ્ટોલ અને જાહેર માર્ગો પર મૂકાયેલ સામાન સહિતના દબાણો હટાવવાની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી. વહીવટી તંત્ર દ્વારા વેપારીઓને સહકાર આપવા અપીલ કરાઈ છે.