હિંમતનગર: દરામલી-ભદ્રેસર માર્ગ બિસ્માર, વાહનચાલકોના જીવ જોખમમાં.
હિંમતનગર: દરામલી-ભદ્રેસર માર્ગ બિસ્માર, વાહનચાલકોના જીવ જોખમમાં.
Published on: 13th May, 2026

હિંમતનગર અને ઈડરને જોડતો દરામલી-ભદ્રેસર માર્ગ વહીવટી તંત્રની ઉપેક્ષાને કારણે અત્યંત બિસ્માર બન્યો છે. ખાડાઓથી ભરેલા આ માર્ગ પર વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર 'થીંગડા' મારવામાં આવે છે, પરંતુ સ્થાનિક લોકો સંપૂર્ણ નવીનીકરણ ની માંગ કરી રહ્યા છે.