કડી-દેત્રોજ નર્મદા કેનાલ પર વૃક્ષો સળગાવતાં પર્યાવરણને ભારે નુકસાન.
કડી-દેત્રોજ નર્મદા કેનાલ પર વૃક્ષો સળગાવતાં પર્યાવરણને ભારે નુકસાન.
Published on: 13th May, 2026

સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કડી-દેત્રોજ કેનાલ કાંઠે ભૂમાફિયાઓ દ્વારા ઘટાદાર વૃક્ષો સળગાવી દેવાતાં પક્ષીઓના આવાસ નાશ પામ્યા છે. મહેસાણા-અમદાવાદ જિલ્લા સરહદના વિવાદનો લાભ ઉઠાવી આ કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ છે.