100 કરોડના છાત્રાલયનું ભૂમિપૂજન: 1200 દીકરીઓ માટે અદ્યતન સુવિધાઓ.
100 કરોડના છાત્રાલયનું ભૂમિપૂજન: 1200 દીકરીઓ માટે અદ્યતન સુવિધાઓ.
Published on: 11th May, 2026

નિકોલમાં રૂ. 100 કરોડના ખર્ચે 12 માળનું 'ધરમશીભાઈ હરજીભાઈ મોરડિયા કન્યા છાત્રાલય ફેઝ-2' બનશે, જ્યાં 1200 દીકરીઓ રહી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ભૂમિપૂજન કરશે. અહીં UPSC-GPSC તાલીમ, ઈ-લાઇબ્રેરી, યોગ-ધ્યાન કેન્દ્ર અને જીમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.